Gujarat Police Constable/PSI Mock Test – 11 (50 Questions)

Gujarat Police Constable Mock Test: Here free Gujarat Police Constable/PSI Mock Test (MCQs) is given for crack Compatative Police Constable & PSI Exam. and also it is Useful for Talati, Forest Guard, PSI/ASI, Bin Sachivalaya Clerk, Junior Clerk, PI, STI, GPSC 1/2 and Other Exam Preparation. here we are provide useful and Important Questions for crack Gujarat Police Constable Exam. please visit sahebbharti.com for more mock test or quiz. 

Gujarat Police Constable Mock Test: Here Police Constable Free Mock Test is Given for Crack Police Constable and PSI Exam.

Gujarat Police Constable/PSI Mock Test

Test NamePolice Constable / PSI Mock Test
Test No. 11
Test TopicHistory
Total Questions50
Test LanguageGujarati
Total Marks50
Time30 Min

How to Give Police Constable/PSI Mock Test?

  1. First visit SahebBharti.com website. And then click on Police Constable Mock Test.
  2. Now open the post of “Police Constable Mock Test”.
  3. That’s it. If you scroll down the post it will show you the Mock Test.

ટેસ્ટ માટેના જરૂરી નિયમો: 

  1. ટેસ્ટ 10:05 વાગ્યા સુધીમાં સબમિટ કરશે તેના જ માર્ક ગણવામાં આવશે.
  2. વિદ્યાર્થીઓએ પોતાનું પૂરું નામ અને મોબાઈલ નંબર લખવો ફરજિયાત છે. 
  3. ટેસ્ટના ટોપ 10 વિદ્યાર્થીઓના નામ ગ્રુપમાં જાહેર કરવામાં આવશે. 
  4. આ નિયમો રિજલ્ટ જાહેર થયા બાદ હટાવી દેવામાં આવશે.

Gujarat Police Constable/PSI Mock Test 🚔

પોલીસ કોન્સ્ટેબલ/PSI મોક ટેસ્ટ - 1 (50 પ્રશ્નો)

Topic : ઇતિહાસ

કુલ પ્રશ્નો : 50

સમય 30 મિનિટનો રહેશે.

દરેક વિદ્યાર્થીઓએ પોતાનું નામ લખવું જરૂરી છે.

1 / 50

સોલંકીકાળમાં ગુજરાતમાં ક્યો ધર્મ અસ્ત પામ્યો હતો ?

2 / 50

આઠમી સદીમાં ગુજરાતમાં સૌપ્રથમ મસ્જિદ કયાં બંધાઈ હતી ?

3 / 50

હવેલી મંદિરો અને હવેલી સ્થાપત્ય મૂળ ક્યાં સંપ્રદાયની દેન છે ?

4 / 50

ક્યાં મંદિરના બે દ્વારો સ્વર્ગદ્વાર અને મોક્ષદ્વાર તરીકે ઓળખાય છે ? (TET-2, 2014)

5 / 50

............ ગુપ્ત સમયમાં ભુક્તિના વહીવટીતંત્રના વડા તરીકે ઓળખાતો હતો ?

6 / 50

વર્તમાનમાં જ્યાં સુવર્ણ મંદિર છે તે જમીન શિખગુરૂ રામદાસને ક્યાં રાજાએ આપી હતી ?

7 / 50

રાજા કુમારપાળે વ્યાકરણ વિષયક..........નામે ગ્રંથ લખ્યો.

8 / 50

ઈ.સ. 1304 માં ગુજરાતમાં અલાઉદ્દીન ખિલજીની સત્તા સ્થપાઈ તે વખતે ગુજરાતમાં કોનું શાસન હતું ? (સિનિયર ક્લાર્ક - 2017)

9 / 50

સોલંકી વંશના ક્યાં રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ) નગર વસાવ્યું હતું ? (કોન્સ્ટેબલ - 2015)

10 / 50

આશરે 14મી સદીનું જૈન મંદિર, બાવન ધ્વજ મંદિર ક્યાં આવેલું છે ? (એગ્રીકલ્ચર ઓફિસર - 2019)

11 / 50

પાટણના પટોળાની કલા ક્યાં રાજવીના સમયમાં વિકાસ પામી હતી ? (કોન્સ્ટેબલ - 2016)

12 / 50

ધરસેન પહેલો, દ્રોણસિંહ, ધ્રુવસેન અને ધરપટ રાજાઓ ક્યાં વંશના હતા ? (જિલ્લા શિક્ષણ અધિકારી - 2017)

13 / 50

અણહિલવાડ પાટણમાં ચાવડા વંશ સ્થાપનાર કોણ હતા ? (CPCB - સિનિયર ક્લાર્ક - 2019)

14 / 50

પ્રસિદ્ધ સંગીતકાર બૈજુ બાવરા .............ના દરબારનો નામાંકિત ગવૈયો હતો ? (GPSC વર્ગ-3 Dyso - 2019)

15 / 50

ગુજરાતના સંસ્કાર ગંગોત્રી યુગપુરુષ તરીકે કોણ ઓળખાય છે ?

16 / 50

હાલનું ગુજરાતનું “ગુજરાત” કે “ગુર્જરપ્રદેશ” નામ કોના સમયથી પ્રચલિત થયું ?

17 / 50

“પૃથ્વી કે જે વિદેશીઓ દ્વારા ત્રસ્ત થયેલ છે તે રક્ષણ અને આશ્રય માગે છે” વાક્ય કોનું છે ? (GPSC વર્ગ-1, 2017)

18 / 50

તીન દરવાજા તરીકે ઓળખાતો ત્રણ કમાનોવાળો દરવાજો ક્યાં શહેરમાં આવેલો છે ? (CSET - 2015)

19 / 50

કોના દરબારમાં સીરીયાના રાજા એન્ટિઓક્સ પહેલાંના રાજદૂત ડાયમેક્સ ભારત આવ્યાં ?

20 / 50

મહમૂદ ગઝનવીએ સોમનાથ પર ચડાઇ કરી ત્યારે ગુજરાતમાં કયાં રાજાનું શાસન હતું ? (TET - 2017)

21 / 50

પીલાજીરાવ ગાયકવાડે ગુજરાતમાં સૌપ્રથમ કયાં સ્થળે પોતાનું સૈનિક થાણું સ્થાપ્યું હતું ?

22 / 50

જ્યારે ઉત્તર ગુજરાતમાં ગુર્જર પ્રતિહારોનું શાસન હતું ત્યારે દક્ષિણ ગુજરાતમાં ............... નું શાસન હતું ?

23 / 50

વિશ્વની પ્રાચીન અક્ષરમાળામાં સ્થાન પામેલ સિંધુ લિપિના દસ મોટા અક્ષરો ક્યાંથી મળી આવ્યાં છે ?

24 / 50

ગુપ્તવંશના ક્યાં રાજાએ સૌરાષ્ટ્ર જીત્યું હતું ? (GPSC વર્ગ-1, 2019)

25 / 50

ક્યાં મુઘલ સરદારે શિવાજીને રાજાની ઉપાધિ આપી હતી ?

26 / 50

એક સુવર્ણ બરાબર કેટલાં કર્ષાપણ ?

27 / 50

પ્રાચીન લોથલ વાસીઓ શબને કઈ દિશામાં માથુ રાખીને દફનાવતા હતાં ?

28 / 50

ગુપ્તકાળમાં ભારતમાં મજૂરના જ્યેષ્ઠ પુત્રને રાજા પાસે મોકલવામાં આવતા તેને શું કહેવામાં આવતું હતું ? (IAS - 2019)

29 / 50

જૈન આગમોનું સંકલન ક્યાં કરવામાં આવ્યું ?

30 / 50

ગુજરાતનાં ક્યાં નગરમાં મુઘલ કાળમાં અકબર પરુ અને જહાંગીર પરુ વસાવ્યું હતું ?

31 / 50

ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી ક્યાં રાજાનાં સમકાલીન ગણાય છે ?

32 / 50

ડભોઇના દુર્ગની રચનામાં મહત્ત્વનો ભાગ ભજવનાર રાજવી કોણ હતાં ? (ચીફ ઓફિસર - 2014)

33 / 50

એક સમયના ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયાં દેશી રાજ્યમાં નોકરી કરી હતી ? (સિનિયર ક્લાર્ક - 2017)

34 / 50

ગુજરાત પર પ્રથમ વાર ચડાઈ કરનાર ઉલુઘખાન અને નુસરતખાન કોના સરદાર હતાં ?

35 / 50

હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ કયું હતું ?

36 / 50

અનુશ્રુતિ મુજબ ભાર્ગવોની ભૂમિ કઇ ગણાય છે ?

37 / 50

બૌદ્ધગ્રંથની કઝાર અને તંઝર નામની બે પ્રખ્યાત સંહિતા કઈ ભાષામાં લખાયેલ છે ?

38 / 50

બુદ્ધને દેવતા માનવું, બોધિસત્વના પથ પર ચાલવું, મૂર્તિપૂજામાં માનવું વગેરે ક્યાં સંપ્રદાયની વિશેષતાઓ છે ? (IAS Pre - 2019)

39 / 50

ભગવત ગીતા તથા યોગવવિષ્ટ સંસ્કૃત ગ્રંથોનું કોણે ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યું હતું ?

40 / 50

ગુજરાતમાં જમીનને લગતી વાટ પદ્ધતી કોણે દાખલ કરી હતી ?

41 / 50

ભારતીય પ્રાગ ઐતિહાસિક પુરાતત્ત્વના જનક કોને કહેવાય છે ?

42 / 50

ચીની મુસાફર હ્યુ-એન-ત્સાંગે ગુજરાતના કયાં રાજાની દાનપ્રિયતાના વખાણ કર્યા હતા ?

43 / 50

પ્રસિદ્ધ સંસ્કૃત ગ્રંથ “અષ્ટાધ્યાયી” ના લેખક કોણ છે ? (RFO - 2010)

44 / 50

બાબા સાહેબ આંબેડકરને કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપનાર રાજવી કોણ હતા ?

45 / 50

સિંધુ સભ્યતાનું ભારતનું સૌથી પશ્ચિમનું સ્થળ કયું છે ?

46 / 50

ક્યો મુઘલરાજા ગુજરાતને હિંદનું આભુષણ માનતો હતો ? (TET-2, 2014)

47 / 50

ગૌતમ બુદ્ધે લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો ? (ચીફ ઓફિસર - 2017)

48 / 50

ક્યાં મૌર્ય રાજા જૈન સંન્યાસી બન્યા અને શ્રવણ બેલગોડા, મૈસુર ખાતે મૃત્યુ સુધી ઉપાસના કર્યો ? (ચીફ ઓફિસર - 2017)

49 / 50

બૌદ્ધ સાહિત્યના દીપવંશ અને મહાવંશ નામનાં ગ્રંથો........... માંથી પ્રાપ્ત થયા છે ? (ચીફ ઓફિસર - 2018)

50 / 50

મૈત્રક કાળના અંતના તથા સોલંકી કાળની શરુઆત વચ્ચેના સમયગાળાને ગુજરાતના ઈતિહાસમાં શું કહેવાય છે ?

Your score is

0%

Important Link of Police Constable/PSI Mock Test

Questions Answers PDF SoonDownload
Result PDF SoonClick Here
જે મિત્રોને ઉપરની ટેસ્ટ Start નથી થતી તેઓ માટે નવી ટેસ્ટ લિંક Newઅહીં ક્લિક કરો
Home PageVisit Now

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ, Gujarat Police Constable Mock Test, LRD Constable Mock Test, Police Constable Mock Test in Gujarati

Thank you for visit this useful posts. you can check out sahebbharti.com for more mock test or quiz.

પોલીસ કોન્સ્ટેબલ/PSI મોક ટેસ્ટ - 2 (50 પ્રશ્નો)

Topic : ઇતિહાસ

કુલ પ્રશ્નો : 50

સમય 30 મિનિટનો રહેશે.

દરેક વિદ્યાર્થીઓએ પોતાનું નામ લખવું જરૂરી છે.

1 / 50

દાંડીયાત્રાનું ચિત્રાલેખન કરીને આલ્બમ બનાવનાર ચિત્રકાર કોણ ? (GPSC વર્ગ-1, 2014)

2 / 50

ભારતીય કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? (PSI-2017)

3 / 50

“હિન્દ સેવક સમાજ” છોડીને ક્યાં મહાનુભાવ હોમરૂમ લીગ અર્થાત સ્વરાજની ચળવળમાં જોડાયા ?

4 / 50

હિંદ છોડો ચળવળમાં પકડાયેલ સત્યાગ્રહીઓને જેલમાંથી કોણે મુક્ત કર્યા ?

5 / 50

“હિંદ છોડો” આંદોલનના સમર્થનની રેલીમાં ગુજરાત કોલેજ પાસે કોણ શહીદ થયાં ?

6 / 50

ઈ.સ. 1938 નું હરીપુરા અધિવેશનના અધ્યક્ષ કોણ હતાં ?

7 / 50

કોના મતે “રોલેટ એક્ટ” દ્વારા ભારતીયોનો દલીલ, અપીલ અને વકીલનો અધિકાર લઈ લેવામાં આવ્યો ? (TET-2-2014)

8 / 50

ભારતના બંધારણમાં સૌરાષ્ટ્ર રાજ્યને ક્યાં વર્ગમાં મૂકવામાં આવ્યું ?

9 / 50

બૃહદ્ મુંબઈ રાજ્યમાંથી અલગ ગુજરાત માટેની માંગણીવાળા “મહાગુજરાત આંદોલન”ના અગ્રણી કોણ હતાં ? (રેન્જ ફોરેસ્ટ ઓફિસર-2010)

10 / 50

દેવાધિદેવ શિવજીના અઠ્ઠાવીસમાં અવતાર ભગવાન લકુલીશનું જન્મસ્થળ જણાવો ? (આસી. ટ્રાયબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2021)

11 / 50

ગુજરાતમાં સામાજીક સુધારણા જંગની શરૂઆત...........થી થયેલ ગણાય છે ? (નાયબ નિયામક વર્ગ-3 - 2017)

12 / 50

અંગ્રેજો સંપૂર્ણ રીતે ભારત છોડવાનો “બ્રેક ડાઉન પ્લાન” કોણે રજૂ કર્યો હતો ?

13 / 50

1920 માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી તેના સૌ પ્રથમ પ્રમુખ કોણ હતાં ? (ફિમેલ હેલ્થવર્કર - 2017)

14 / 50

સ્વદેશી ચળવળ વખતે “હુન્નર સાગર” પુસ્તક વાંચીને કોણે સ્ટેમ્પની શાહી, કાર્બન પેપર અને ચા-સાકરની ગોળીઓ બનાવી હતી ?

15 / 50

નવનિર્માણ આંદોલન સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતાં ? (GPSC વર્ગ-3/2015)

16 / 50

ખેડા સત્યાગ્રહની શરૂઆત થઈ હતી ત્યારે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતાં ? (હેડ કલાર્ક - 2017)

17 / 50

બંગાળના ભાગલા રદ કર્યા તે સમયે ભારતના વાઇસરોય કોણ હતાં ? (જિલ્લા શિક્ષણ અધિકારી-2017)

18 / 50

ગાંધીજીના બીજા વ્યક્તિગત સત્યાગ્રહી કોણ હતાં ? (IAS Pre - 2001)

19 / 50

“યુગાન્તર” પત્રિકા કોણે શરૂ કરી હતી ?

20 / 50

ભારતના વિભાજન સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતાં ? (IAS Pre - 2021)

21 / 50

મહાત્મા ગાંધીજીએ ગુજરાતને કઈ લડતને ધર્મયુદ્ધનું નામ આપ્યું હતું ? (TET-2-2017)

22 / 50

કેબિનેટ મિશનમાં ક્યાં સભ્યો હતાં ?

23 / 50

શ્રી વલ્લભભાઈ પટેલ સત્યાગ્રહની કઈ લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના આજીવન અનુયાયી બની રહ્યા ? (PSI-2012)

24 / 50

“વિરમગામ જકાતબારી” કોણે બંધ કરાવી હતી ?

25 / 50

ગાંધીજીની દાંડીયાત્રાને “નેપોલિયનની પેરિસ માર્ચ” તરીકે કોણે સરખાવી છે ? (તલાટી કમ મંત્રી-2014)

26 / 50

પ્રથમ ગુજરાતી વર્તમાન પત્ર “વર્તમાન” ક્યાંથી શરૂ થયું ?

27 / 50

ગાંધીજીએ ક્યાં આંદોલન વખતે કેસર એ હિન્દ તથા અન્ય ચંદ્રકો અંગ્રેજોને પાછા આપી દીધા હતાં ?

28 / 50

એક સમયમાં ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયાં દેશી રાજ્યમાં નોકરી કરી હતી ? (સિ. ક્લાર્ક-2017)

29 / 50

કોની વિનંતીથી વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહની આગેવાની સંમતિ આપી ? (મ્યુ. ચીફ ઓફિસર વર્ગ-2/2017)

30 / 50

1953 માં મહાગુજરાતની માંગણીને કોણે નકારી કાઢી હતી ? (GSET-2014)

31 / 50

ગુજરાતમાં વ્યાાયામ પ્રવૃત્તિને વેગ આપનાર પ્રણેતા કોણ હતાં ? (જૂ. આસિસ્ટન્ટ - 2017)

32 / 50

હરીપુરામાં રચાયેલી “રાષ્ટ્રીય યોજના સમિતિના” અધ્યક્ષ કોણ હતાં ?

33 / 50

ક્યાં એક ક્ષેત્રમાં 1857 ના વિપ્લવની અસર થઈ ન હતી ? (IAS Pre - 2005)

34 / 50

ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની વ્યવસ્થાપક સમિતિમાં સ્થાન મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતાં ? (GPSC વર્ગ-3, Dyso-2011)

35 / 50

ગુજરાતમાં સૌપ્રથમ અનાથ આશ્રમ કોણે શરૂ કર્યો ?

36 / 50

સરોજિની નાયડુના ધરપકડ પછી ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી ?

37 / 50

જાન્યુઆરીના રોજ લીમડીમાં “કાઠીયાવાડી રાજકીય પરિષદ” કોની આગેવાની હેઠળ યોજાયું ?

38 / 50

સ્વતંત્રતા ચળવળમાં ગાંધીજીની કલંકિત ઘટના કઈ ગણાય છે ?

39 / 50

લંડન ખાતે યોજાયેલ ત્રણેય ગોળમેજી પરિષદોમાં કોણે ભાગ લીધો હતો ? (GPSC વર્ગ-3)

40 / 50

સિપાહી વિદ્રોહના સમયે ભારતના ગવર્નર જનરલ કોણ હતાં ?

41 / 50

અઢારમી સદીના ઉત્તરાર્ધમાં ખંડણી ઉઘરાવવાની પ્રથાઓ પૈકી કઈ પ્રથાને ખીચડી કહેવામાં આવતી હતી ? (જિલ્લા શિક્ષણ અધિકારી-2017)

42 / 50

ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો ત્યારે ભારતમાં વાઇસરોય તરીકે કોણ હતાં ? (જિલ્લા શિક્ષણ અધિકારી - 2017)

43 / 50

ક્યાં ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યાં હતાં ? (તલાટી કમ મંત્રી, અમદાવાદ-2017)

44 / 50

વર્ષ 1946માં બનેલી વચગળાની સરકારમાં ડો. રાજેન્દ્ર પ્રસાદ પાસે કયો હોદ્દો હતો ? (IAS Pre - 2006)

45 / 50

ગાંધીજીના વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લેનાર ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતાં ?

46 / 50

1920 માં ગુજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી ? (સિ. ક્લાર્ક-2007)

47 / 50

“ગુરુ કીધા મેં ગોકુળનાથ નગુરા મનને ઘાલી નાથ” કોની કાવ્ય પંક્તિ છે ?

48 / 50

ભારતના સ્વતંત્ર આંદોલન દરમિયાન કોંગ્રેસના જહાલવાદી અને મવાળવાદી જૂથો વચ્ચે 1906 માં થોડા સમય માટે સમાધાન કરાવવામાં ક્યાં નેતા સફળ થયા હતાં ? (રોજગાર અધિકારી વર્ગ-2/2012)

49 / 50

કોણ ફેબિયન આંદોલન (Fabia nism Movement) ના પ્રસ્તાવક હતાં ? (IAS Pre - 2005)

50 / 50

સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીના સિદ્ધાંતોને સાંકળીને “જીવનચક્ર” બનાવવામાં આવ્યું હતું. આ “જીવનચક્ર” બનાવનારનું નામ જણાવો. ( સુપરવાઇઝર - 2019)

Your score is

0%

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top